• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ગાંધી નિર્વાણ દિવસ : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી

ગાંધી નિર્વાણ દિવસ : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી

07:11 PM January 30, 2026 Gujju News Channel Share on WhatsApp

78માં ગાંધી નિર્વાણ દિવસે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગાંધીજીની સમાધી રાજઘાટ પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.



Gandhi Nirvan Day 78th Anniversary : 78માં ગાંધી નિર્વાણ દિવસે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગાંધીજીની સમાધી રાજઘાટ પર શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે બાપુના આદર્શ અમને વિકસીત ભારતના નિર્માણ માટે પ્રેરિત કરે છે.  


► પીએમ મોદીએ શું કહ્યું ?


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. આદરણીય બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો પાયો પણ છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય હંમેશા આપણા દેશવાસીઓને પોતાની ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે." તેમણે આગળ લખ્યું કે પૂજ્ય બાપુએ હંમેશા માનવતાના રક્ષણ માટે અહિંસા પર ભાર મૂક્યો છે. તેમાં શસ્ત્રો વિના દુનિયાને બદલવાની શક્તિ છે. "અહિંસા પરમો ધર્મસ્થ'હિંસા પરંતપહ. અહિંસા પરમમ સત્યમ યતો ધર્મહ પ્રવર્તતે." અહિંસા એ સૌથી મોટો ધર્મ છે, અહિંસા એ સૌથી મોટી તપસ્યા છે, અને અહિંસા એ અંતિમ સત્ય છે, જેના દ્વારા ધર્મ સ્થાપિત થાય છે.


indian Prime minister Narendra Modi pay tribute to Gandhi Nirvan Day 78th Anniversary : 78મો ગાંધી નિર્વાણ દિવસ રાજઘાટ પર શ્રદ્ધાંજલી અર્પણ


► રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી પુષ્પાંજલી


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીને તેમની 78મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને રાજઘાટ, નવી દિલ્હી ખાતે સર્વ ધર્મ પ્રાર્થનામાં હાજરી આપી હતી.


indian President Draupadi Murmu pay tribute to Gandhi Nirvan Day 78th Anniversary : 78મો ગાંધી નિર્વાણ દિવસ રાજઘાટ પર શ્રદ્ધાંજલી અર્પણ


આ તકે બાપુને શ્રદ્ધાંજલી આપીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન પીએમ મોદી સહિત ત્રણેય પાંખના નેતાઓએ અને અનેક મહાનુભાવોએ પણ શાંતિ પ્રાર્થના કરી હતી. 


Gandhi Nirvan Day 78th Anniversary : 78મો ગાંધી નિર્વાણ દિવસ રાજઘાટ પર શ્રદ્ધાંજલી અર્પણ


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gandhi Nirvan Day 78th Anniversary : 78મો ગાંધી નિર્વાણ દિવસ - Indian Prime Minister Narendra Modi - Indian President Draupadi Murmu



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા

  • 13-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-05-2026
    • Gujju News Channel
  • અમૂલ દૂધના ભાવમાં મોટો વધારો, આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ, જાણો કેટલા રૂપિયા?
    • 13-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-05-2026
    • Gujju News Channel
  • પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત
    • 11-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us